25/12/2024
અત્યારે કેટલા સરળ થઈ ગયાં છે સાહેબ
અમુક માણસો ના સબંધ ,
જ્યારે મન કર્યું ત્યારે બનાવ્યો મન કર્યું ત્યારે મૂકી દીધા ,
સામે વાળા વ્યક્તિ ને જરા પણ ફર્ક નથી પડતો
કે એ વ્યક્તિ ઉપર શું વીતે છે ,
કેમ કે એની પાસે પેલા થી જ Option હોય છે ,
જે માણસે એના સબંધ ને બચાવા માટે એનું
બધું ગુમાવી દીધું હોય ,
જેને એટલી ઈમાનદારી થી નિભાવે
કે એનું હસવા નું એની ખુશી પણ ભૂલી જાય છે ,
તો પણ એ વ્યક્તિ ને ખાલી દુઃખ અને આશું
સિવાય કઈ નથી મળતું..!!
રાધેય....