30/05/2026
#સ્વ.નિશાબેન પવનકુમાર પિંગલસુર ઉ.વ.૪૪
#ગામ કિડાણા ઘર નં,૩૬ લક્ષ્ય સરોવર સોસાયટી કિડાણા ચાર રસ્તા તા ગાંધીધામ કચ્છ #તા.૩૦/૫/૨૦૨૬ #શનિવાર નાં આજ રોજ
શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે
#તેમની સ્મસાન યાત્રા #તા.૩૦/૫/૨૦૨૬ #શનિવાર નાં #બપોરે વાગે ૧૨:૦૦
#તેમના નિવાસ સ્થાન ઘર નંબર_૩૬,લક્ષ્ય સરોવર સોસાયટી, કિડાણા ચાર રસ્તા ખાતે થી નિકળશે
શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે