31/08/2026
#સ્વ.રમેશભાઈ હિરાભાઈ પારીયા
#મૂળ_ગામ માલેતા હાલે ભાટીયા તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા #તા.૩૧/૦૮/૨૦૨૬ #સોમવાર નાં આજ રોજ
શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે
#તેમની સ્મસાન યાત્રા #તા.૩૧/૦૮/૨૦૨૬ #સોમવાર નાં #સાંજે ૭:૦૦ #વાગે #તેમના #નિવાસસ્થાને થી પૂર્ણ થયલ છે
શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે