Narendrasinh Chauhan Photography

Narendrasinh Chauhan Photography Please call :+91-99044 63663

ભારતનું મિશન ચંદ્રયાન ત્રણ સફળ થવા પાછળના મુખ્ય માર્ગદર્શક તરીકે એસ.સોમનાથ ને માનવામાં આવે છે.ભારતનું ચંદ્રયાન ત્રણ સફળ ...
19/02/2025

ભારતનું મિશન ચંદ્રયાન ત્રણ સફળ થવા પાછળના મુખ્ય માર્ગદર્શક તરીકે એસ.સોમનાથ ને માનવામાં આવે છે.ભારતનું ચંદ્રયાન ત્રણ સફળ થયુ હતુ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્રયાનને સફળતાપૂર્વક ઉતરાયણ કરવામાં ઈસરોની ટીમને એસ. સોમનાથ ને ખૂબ જ માહિતી સાથે માર્ગદર્શન આપીને ચંદ્રયાનને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વિશ્વના રસિયા સહિતના અનેક દેશો ચંદ્રયાન મોકલવામાં નિષ્ફળ થયા હતા. ત્યારે ભારતના ચંદ્રયાન ની સફળતા માટે એસ.સોમનાથ નુ માર્ગદર્શન મુખ્યત્વે મહત્વનું પરિબળ હતું. આજે સ્ટુડો મેટ્રિક્સ દ્વારા ADIT કોલેજ ન્યૂ વલ્લભવિદ્યાનગર ખાતે વિજ્ઞાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઈશરોના પૂર્વ ચેરમેન ડૉ.એસ.સોમનાથ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મુલાકાત.

18/05/2024
ખજૂરભાઈ(નીતિનભાઈ જાની) આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે, પરંતુ તેમણે જે લોકો સેવાની નેમ ઉઠાવી તે આજે પણ અવિરત...
18/12/2023

ખજૂરભાઈ(નીતિનભાઈ જાની) આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે, પરંતુ તેમણે જે લોકો સેવાની નેમ ઉઠાવી તે આજે પણ અવિરત ચાલી રહી છે અને આજે તેઓ ગરીબોના મસીહા બની ચુક્યા છે ગુજરાતના દરેક ઘરમાં આજે નીતિન જાનીનું નામ ખુબ જ આદર સાથે લેવામાં આવે છે.ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે અને ગરીબ લોકોની મદદ કરતા ખજૂરભાઈ (નીતિનભાઈ જાની) આણંદ જિલ્લા ધર્મજ ગામના નિરાધાર ૧૩વર્ષન નયન ની વ્હારે આવ્યા છે ધર્મજ ગામમાં આવી નયન ની મુલાકાત લીધી હતી અને જર્જરિત મકાન જોઈને મકાન બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો.

,ફઆપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
17/09/2023

,ફઆપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

સંત શ્રી નગાલાખા બાપાની જગ્યા મોટી બોરૂ ધામ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત સંતવાણી કાર્યક્રમા ઉપસ્થિત રહેલ ભાવનગર ના યુવરાજ ...
08/09/2023

સંત શ્રી નગાલાખા બાપાની જગ્યા મોટી બોરૂ ધામ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત સંતવાણી કાર્યક્રમા ઉપસ્થિત રહેલ ભાવનગર ના યુવરાજ જયવીરસિંહ ગોહિલ, રાજભા ગઢવી,દેવાયત ખવડ, હકાભા ગઢવી સાથે તસવીરો.

સંત શ્રી નગાલાખા બાપાની જગ્યા મોટી બોરૂ ધામ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત સંતવાણી કાર્યક્રમા ઉપસ્થિત રહેલ ભાવનગર ના યુવરાજ ...
08/09/2023

સંત શ્રી નગાલાખા બાપાની જગ્યા મોટી બોરૂ ધામ જન્માષ્ટમી નિમિત્તે આયોજિત સંતવાણી કાર્યક્રમા ઉપસ્થિત રહેલ ભાવનગર ના યુવરાજ જયવીરસિંહ ગોહિલ, રાજભા ગઢવી,દેવાયત ખવડ, હકાભા ગઢવી સાથે તસવીરો

કુલદીપ સિંઘ ક્લેર  આજે લોકોમાં પોઝિટિવ પાજી તરીકે ઓળખાય છે અને નાના-નાના ધંધાર્થીઓને રૂહ-બરુ થઈને મળે છે, તેમને જાણે છે ...
09/11/2022

કુલદીપ સિંઘ ક્લેર આજે લોકોમાં પોઝિટિવ પાજી તરીકે ઓળખાય છે અને નાના-નાના ધંધાર્થીઓને રૂહ-બરુ થઈને મળે છે, તેમને જાણે છે અને તેમની વાસ્તવિક ઓળખ આપણાં સુધી પહોંચાડે છે. નાના ધંધાર્થીઓ માટે તેઓ ખરા અર્થમાં તેઓ મેન્ટર છે. નાના ધંધાર્થીઓને મળવાનો તેઓનો પેશન, આજે એક મિશન બની ગયું હોય એમ લોકોને પોતાનો ધંધો કરવા માટે સતત મનોબળ પૂરું પાડતાં રહે છે. તેઓ મોટી વેશનલ સ્પીકર્સ અને આર્થિક સંઘર્ષ કરતાં લોકો સાથે પોતાની લાગણી વ્યક્ત કરતાં એકદમ સાધારણ અને ઉમદા વ્યક્તિત્વ છે અને આમની સાથે સુપ્રસિદ્ધ ગાયક અરવિંદ વેગડા સાથે ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’અમદાવાદ મુલાકાત કરી હતી.

31/07/2022
આણંદ ના યુવાનો અે 2017 ના વર્ષને વિદાય આપી હતીતેમજ 2018ના વર્ષને નવા સ્વપ્નો અને ઉમંગો સાથે આવકાર્યુ.
01/01/2018

આણંદ ના યુવાનો અે 2017 ના વર્ષને વિદાય આપી હતીતેમજ 2018ના વર્ષને નવા સ્વપ્નો અને ઉમંગો સાથે આવકાર્યુ.

Thank you to everyone for the love and support...
20/10/2016

Thank you to everyone for the love and support...

13/09/2016

Address

5, Aakash Apartment, Opp. Vahanvati Temple
Aakash
388120

Telephone

+919904463663

Website

Alerts

Be the first to know and let us send you an email when Narendrasinh Chauhan Photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Narendrasinh Chauhan Photography:

Share

Category